ઉજ્જૈન માં થઈ દારૂબંધી હવે કાલ ભૈરવને દારૂ ચડવાની પરંપરાનું શુ થશે?
મધ્યપ્રદેશ નાં 19 સ્થળોએ દારૂબંધી લાગુ થયા બાદ ઉજ્જૈનનાં કાલ ભૈરવ મંદિર વિસ્તારનાં નિયમોમાં પણ ફેરફાર થયા છે.મંદિરમાં આવતા ભક્તો હવે અહીંથી દારૂ ખરીદી શકસે નહીં તેમણે ઉજ્જૈનની બહારથી દારૂ લાવવો પડશે.